સુરત : તક્ષશિલા અગ્નિકાંડમાં તબીબની જુબાની લેવાઈ, મૃતક બાળકોના ફેફસા પણ ફુલી ગયાં હતાં
સરથાણા વિસ્તારમાં તક્ષશિલા શોપિંગમાં લાગી હતી આગ, બિલ્ડર અને અધિકારીઓ સહિત 14 આરોપીઓ સામે ફરિયાદ.
સરથાણા વિસ્તારમાં તક્ષશિલા શોપિંગમાં લાગી હતી આગ, બિલ્ડર અને અધિકારીઓ સહિત 14 આરોપીઓ સામે ફરિયાદ.