ભરૂચ:મોદી સરકારના 9 વર્ષની ઉજવણીના ભાગરુપે તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે યોગ શિબિરનું કરાયુ આયોજન
ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાપર્ધાન નરેન્દ્ર મોદીના 9 વર્ષના શાસનકાળની ઉજવણી કરવામાં આવી રહી છે
ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાપર્ધાન નરેન્દ્ર મોદીના 9 વર્ષના શાસનકાળની ઉજવણી કરવામાં આવી રહી છે