ફક્ત 2 જીત અને ટીમ ઈન્ડિયાનો વિશ્વ રેકોર્ડ બનશે, તે આવું કરનારી પ્રથમ ટીમ બનશે
રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટ ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી-2025માં ભાગ લેવા માટે દુબઈ પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયા શનિવારે દુબઈ જવા રવાના થઈ હતી.
રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટ ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી-2025માં ભાગ લેવા માટે દુબઈ પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયા શનિવારે દુબઈ જવા રવાના થઈ હતી.
અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિમમાં આગામી 12 ફેબ્રુઆરીના રોજ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વન-ડે મેચ રમાવવાની છે,
કટકમાં રમાયેલી બીજી વનડે મેચમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 4 વિકેટે હરાવ્યું છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની વનડે શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ
ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને 47.5 ઓવરમાં 248 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ભારતે 38.4 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો
રોમાંચક ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ભારત T20 વર્લ્ડ ચેમ્પિયન બન્યું અને ત્યારથી આ ફોર્મેટમાં તેનું વર્ચસ્વ ચાલુ રાખ્યું છે.
દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં બે દિવસ સુધી દર્શકોની ભારે ભીડ રહી હતી. ક્રિકેટ ચાહકો તેમના પ્રિય ખેલાડી વિરાટ કોહલીને બેટિંગ કરતા જોવા માટે ઉમટી પડ્યા હતા
ચેપોક ખાતે રમાયેલી બીજી T20I મેચમાં ભારતીય ટીમે ઇંગ્લેન્ડને 2 વિકેટથી હરાવ્યું. આ જીત સાથે ભારતે પાંચ મેચની શ્રેણીમાં 2-0થી લીડ મેળવી લીધી છે.
ટુર્નામેન્ટ પહેલા, BCCI દ્વારા ભારતીય ટીમની જર્સી પર પાકિસ્તાનનું નામ ન છાપવાને લઈને એક નવો વિવાદ ઉભો થયો છે. આ વિવાદ વચ્ચે હવે ICCનું નિવેદન બહાર આવ્યું