ભારતને બીજી મોટી સફળતા, પાકિસ્તાનનો સૌથી મોટો આતંકવાદી રઉફ અઝહર ઠાર
ઓપરેશન સિંદૂર પછી, ભારતે બીજી મોટી સફળતા મેળવી છે. કંદહાર IC-814 હાઇજેકિંગનો માસ્ટરમાઇન્ડ રૌફ અઝહર એક હુમલામાં માર્યો ગયો હોવાના અહેવાલ....
ઓપરેશન સિંદૂર પછી, ભારતે બીજી મોટી સફળતા મેળવી છે. કંદહાર IC-814 હાઇજેકિંગનો માસ્ટરમાઇન્ડ રૌફ અઝહર એક હુમલામાં માર્યો ગયો હોવાના અહેવાલ....
જમ્મુ કાશ્મીરના પહેલગાંવમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેના દ્વારા પાકિસ્તાનમાં આતંકીઓના ઠેકાણા પર એર સ્ટ્રાઈક કરવામાં આવી છે
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરીને 28 નિર્દોષ લોકોને ગોળી મારી દીધી હતી.જેમાં સુરતના શૈલેષ કળથીયાનો પણ જીવ ગયો હતો.
કાશ્મીરમાં સુરક્ષાદળોએ 5 આતંકીઓને ઠાર માર્યા હતા. તેની સાથે જ એક સપ્તાહમાં અત્યાર સુધી કુલ 9 આતંકીઓને ઠાર મરાયા છે.