-
પહેલગામમાં થયો હતો આતંકી હુમલો
-
28 નિર્દોષ નાગરિકોના નિપજ્યા હતા મોત
-
ભારતીય સેનાએ હુમલાનો લીધો બદલો
-
થલ અને વાયુ સેનાએ ઓપરેશન સિંદૂરને પાર પાડ્યું
-
આતંકી ઠેકાણાઓને કર્યા ધ્વસ્ત
-
90 આતંકીઓનો કરાયો સફાયો
-
સુરતના શૈલેષ કળથીયાના પત્નીએ આપ્યું નિવેદન
-
ભારતીય સેનાએ મૃતકોને અપાવ્યો ન્યાય
સુરત : પહેલગામ આતંકી હુમલામાં મોતને ભેટેલા નિર્દોષ નાગરિકોને મળ્યો ન્યાય,શીતલ કળથીયા
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરીને 28 નિર્દોષ લોકોને ગોળી મારી દીધી હતી.જેમાં સુરતના શૈલેષ કળથીયાનો પણ જીવ ગયો હતો.