થાઈરોઈડને કંટ્રોલ કરવા માટે આ વસ્તુઓને ડાયટમાં કરવી જોઈએ સામેલ
થાઈરોઈડના દર્દીઓ માટે નારિયેળ કોઈ દવાથી ઓછું નથી. તેના સેવનથી થાઈરોઈડમાં રાહત મળે છે. તેમાં મિડિયમ ચેઈન ફેટી એસિડ્સ અને મિડિયમ ચેઈન ટ્રાઈગ્લિસરાઈડ્સ હોય છે જે મેટાબોલિઝમ વધારવામાં મદદરૂપ થાય છે.