ભાઈ ધાજો રે ધાજો, વાઘ આવ્યો રે વાઘ..! : દાહોદ-રતન મહાલના જંગલમાં વાઘ જોવા મળતા NTCAનું સતત મોનિટરીંગ...
રાજ્યમાં એકસાથે ત્રણેય ખૂંખાર પ્રાણીઓનો વસવાટ છે, તેવી માહિતી સામે આવી છે. દીપડા અને સિંહ બાદ હવે વાઘ પણ ગુજરાતમાં જોવા મળ્યો છે.
રાજ્યમાં એકસાથે ત્રણેય ખૂંખાર પ્રાણીઓનો વસવાટ છે, તેવી માહિતી સામે આવી છે. દીપડા અને સિંહ બાદ હવે વાઘ પણ ગુજરાતમાં જોવા મળ્યો છે.
વન વિભાગની ટીમે મૃત વાઘના નમૂના લીધા છે અને તેમને તપાસ માટે મોકલી આપ્યા છે. વન મંત્રી ઈશ્વર ખંડ્રેએ એકસાથે 5 વાઘના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું