ભરૂચ અંકલેશ્વર: ઉછાલી ગામના ફાર્મ હાઉસમાં ગેસ રીફિલિંગનું કૌભાંડ ઝડપાયું,3 આરોપીઓ ઝડપાયા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે અંકલેશ્વરના ઉછાલી ગામની સીમમાં ભાડે રાખીને ફાર્મ હાઉસમાં ડોમેસ્ટિક ગેસની બોટલોમાંથી ગેસ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. By Connect Gujarat 22 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: અંકલેશ્વરના ઉછાલી ગામે મંદિરના મહંતની હત્યા કરનાર આરોપી ઝડપાયો,જુઓ કેમ કરાય હતી હત્યા ઉછાલી પાસે નર્મદા કુટીરમાં રહેતા મહંતનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવવાના મામલામાં પોલીસે હત્યારાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે By Connect Gujarat 30 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : ઉછાલી ગામે હનુમાનજી મંદિરના મહંતનો મૃતદેહ મળી આવ્યો, ગ્રામ્ય પોલીસે તપાસ હાથ ધરી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામે આવેલ મંદિરના મહંતનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા ગ્રામ્ય પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. By Connect Gujarat 25 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn