વાયનાડ ભુસ્ખલન: 138 લોકો હજુ પણ ગુમ, PM મોદી આવતીકાલે પીડિતોને મળવા જાય એવી શક્યતા
Featured | દેશ | સમાચાર, કેરળના વાયનાડમાં 29 જુલાઈએ મોડી રાત્રે થયેલા ભૂસ્ખલનમાં 138 લોકો હજુ પણ ગુમ છે. ગુરુવારે (8 ઓગસ્ટ) સતત 10મા દિવસે બચાવ કામગીરી ચાલુ રહી હતી.
Featured | દેશ | સમાચાર, કેરળના વાયનાડમાં 29 જુલાઈએ મોડી રાત્રે થયેલા ભૂસ્ખલનમાં 138 લોકો હજુ પણ ગુમ છે. ગુરુવારે (8 ઓગસ્ટ) સતત 10મા દિવસે બચાવ કામગીરી ચાલુ રહી હતી.
દેશ | સમાચાર, કેરળના વાયનાડમાં અવિરત વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનથી ભારે તબાહી સર્જાઈ છે. આ ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 116 લોકોના મોત થયા છે
કેન્દ્ર સરકાર દ્વ્રારા વાયનાડમાં ભૂસ્ખલનમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને PMNRF તરફથી એક્સ-ગ્રેશિયા તરીકે 2 લાખ રૂપિયા આપવામાં આવશે ભૂસ્ખલનમાં 47 લોકોએ ગુમાવ્યો છે જીવ