પાનમ યોજના અંતર્ગત મહીસાગર નદી માંથી લેવાતા પાણીનું સિંચાઈ વિભાગે વડોદરા મનપાને 4568 કરોડનું ફટકાર્યું બિલ
સરકાર વચ્ચે મહીસાગર માંથી પાણી લેવા માટે રાજ્ય સરકારની પાનમ યોજના હેઠળ 1971માં કરાર થયા હતા.જેમાં પાનમ વોટર પ્રોજેક્ટ અંતર્ગત ફાજલપુર, રાયકા, દોડકા અને પોઈચા કુવા માંથી રોજ 200 થી 250 MLD પીવાનું પાણી અંદાજિત 40 ટકા વસ્તીમાં વિતરણ કરે છે.