ભરૂચ ભરૂચ: વાગરાના આ ગામમાં પરિણીતાનો મૃતદેહ કબરમાંથી બહાર કઢાયો,જુઓ શું છે કારણ ખોજબલ ગામે પરિણીતાના શંકાસ્પદ મોતના મામલામાં વહીવટી તંત્રના અધિકારીઓની હાજરીમાં મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો By Connect Gujarat 04 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn