ગુજરાતસાપુતારા : માલેગાંવ ઘાટમાં ખાનગી બસ પલટી મારતા સર્જાયો ગમખ્વાર અકસ્માત,5 યાત્રીઓના કરુણ મોત ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટ માર્ગમાં આજે વહેલી સવારે 4 વાગે ગંભીર અકસ્માત થયો હતો, નાસિકથી આવતી એક ખાનગી બસ 35 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી, By Connect Gujarat Desk 02 Feb 2025 13:27 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દુનિયાUKમાં માર્ગ અકસ્માતમાં ભારતીય વિદ્યાર્થીનું મોત, ચારની હાલત ગંભીર પૂર્વી ઈંગ્લેન્ડના લેસ્ટરશાયરમાં એક ભારતીય વિદ્યાર્થીનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. આ અકસ્માતમાં અન્ય ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. By Connect Gujarat Desk 12 Dec 2024 11:32 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશઉત્તરાખંડ: અલ્મોડામાં સર્જાયો ગંભીર અકસ્માત, બસ ખીણમાં ખાબકી, 36ના મોત સોલ્ટ ડેવલપમેન્ટ બ્લોકના કુપી વિસ્તારમાં બસને અકસ્માત નડ્યો અને ઉંડી ખાઈમાં પડી. આ અકસ્માતમાં બસમાં મુસાફરી કરી રહેલા 36 લોકોના મોત થયા હતા. By Connect Gujarat Desk 04 Nov 2024 12:06 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસાપુતારા : સુરતના પર્યટકો ભરેલી બસ ખીણમાં ખાબકી, 2 ના મોત. સાપુતારાના માલેગામ ખાતે યુ-ટર્ન પર ઓવરટેક કરવા જતાં સુરતના 57 પર્યટકો ભરેલી બસ પલટી મારી ગઇ હતી.જેમાં 2 સગા ભાઈ બહેન મોતને ભેટ્યા હતા તો 28 લોકો ઘાયલ થયા હતા. By Connect Gujarat 08 Jul 2024 15:24 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશછત્તીસગઢમાં મોટી દુર્ઘટના, બસ ખીણમાં ખાબકતા 12 લોકોના મોત By Connect Gujarat 10 Apr 2024 09:19 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દુનિયા2 દેશોમાં બની 2 મોટી દુર્ઘટના, ઈજિપ્તમાં બસનો અકસ્માત, ક્ઝાકિસ્તાનની ખીણમાં લાગી આગ, કુલ 67 લોકોના મોત.... ઇજિપ્તમાં એક પછી એક અનેક વાહનો અથડાયા હતા. આ અકસ્માતમાં 35 લોકોનાં મોત થયા છે. By Connect Gujarat 29 Oct 2023 13:11 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દુનિયાનેપાળમાં બસ અકસ્માતમાં 6 ભારતીયો સહિત 7નાં મોત, 19 ઘાયલ, મંદિરે દર્શન કરવા ગયા હતા.... નેપાળમાં આજે વહેલી સવારે બારાના જીતપુર સિમારા સબ-મેટ્રોપોલિટન-22ના ચુરિયામાઈ મંદિર પાસે બસ અકસ્માતમાં સાત લોકોના મોત થયા હતા. By Connect Gujarat 24 Aug 2023 12:42 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતપંચમહાલ : પાવાગઢની ખીણમાં પથ્થરો-વૃક્ષો વચ્ચે અટવાયેલો આણંદના યુવકનો મૃતદેહ મળી આવ્યો, પરિવારમાં ઘેરો શોક... પાવાગઢ મહાકાળી મંદિર પરિસરમાં આવેલી સદનશાની દરગાહે પરિવાર સાથે માથું ટેકવવા આવેલ આણંદ જિલ્લાના યુવકની ઊંડી ખીણમાં પડી જતાં મોત નીપજ્યું હતું. By Connect Gujarat 22 Aug 2023 16:10 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશઉત્તરાખંડ : પિથોરાગઢમાં શ્રદ્ધાળુઓથી ભરેલી જીપ ખીણમાં ખાબકતાં 9 લોકોના દુઃખદ મોત, 2 લોકો લાપતા ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં ગુરુવારે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. By Connect Gujarat 22 Jun 2023 16:10 ISTShare Twitter Share Whatsapp LinkedIn