અવધેશ રાય હત્યાકાંડમાં મુખ્તાર અંસારી દોષી જાહેર, 31 વર્ષ બાદ કોર્ટે આપ્યો ચુકાદો
મુખ્તાર અંસારીને અવધેશ રાય હત્યા કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. સજા અંગેનો નિર્ણય થોડા સમયમાં આવી શકે છે.
મુખ્તાર અંસારીને અવધેશ રાય હત્યા કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. સજા અંગેનો નિર્ણય થોડા સમયમાં આવી શકે છે.
અમદાવાદ સિરિયલ બોંબ બ્લાસ્ટ કેસમાં દોષી ઠેરવવામાં આવેલાં 49 આરોપીઓની સજાનું એલાન હવે 18મીના રોજ કરવામાં આવશે.