IND vs SL : ભારતે શ્રીલંકા સામે 391 રનનો ટાર્ગેટ આપ્યો, કોહલીએ ફટકાર્યા 166 રન
ભારતે શ્રીલંકા સામે 391 રનનો લક્ષ્યાંક રાખ્યો છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે શુભમન ગિલ અને વિરાટ કોહલીની સદીની મદદથી 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 390 રન બનાવ્યા હતા.
ભારતે શ્રીલંકા સામે 391 રનનો લક્ષ્યાંક રાખ્યો છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે શુભમન ગિલ અને વિરાટ કોહલીની સદીની મદદથી 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 390 રન બનાવ્યા હતા.
ઈશાન કિશને પોતાની પહેલી સેન્ચુરીને વધુ યાદગાર બનાવતા તેણે સેન્ચુરીને ડબલ સેન્ચુરીમાં કનવર્ટ કરી હતી અને માત્ર 126 બોલમાં ડબલ સેન્ચુરી ફટકારી
T20 વર્લ્ડ કપ સમાપ્ત થયાને 15 દિવસથી વધુ સમય વીતી ગયો છે. 22 ઓક્ટોબરથી શરૂ થયેલો T20 વર્લ્ડ કપ 13 નવેમ્બરે સમાપ્ત થયો હતો.
હાલમાં જ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા વિશે સમાચાર આવ્યા હતા કે બંનેએ મુંબઈના જુહુમાં એક ફ્લેટ ભાડે લીધો છે.
ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીની મિત્રતા જાણીતી છે. કોહલીએ ધોનીને તેની સફળતા પાછળનું કારણ પણ જણાવ્યું.
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને વિશ્વના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી શનિવારે 34 વર્ષના થયા છે.
ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી 5 નવેમ્બર) 34 વર્ષનો થઈ ગયો છે. તે હાલમાં ટીમ ઈન્ડિયા સાથે ઓસ્ટ્રેલિયામાં છે.