ભરૂચ- અંકલેશ્વરમાં ઠંડીનો ચમકારો યથાવત, તાપમાનનો પારો 18 ડીગ્રી
ભરૂચ તેમજ અંકલેશ્વર પંથકનું લઘુત્તમ તાપમાન 18 ડીગ્રી નોંધાયું હતું તો 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનોના કારણે ઠંડીનો અનુભવ થયો હતો.
ભરૂચ તેમજ અંકલેશ્વર પંથકનું લઘુત્તમ તાપમાન 18 ડીગ્રી નોંધાયું હતું તો 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનોના કારણે ઠંડીનો અનુભવ થયો હતો.
ઉત્તર ભારતમાં ભારે ઠંડી પડી રહી છે. પર્વતીય રાજ્યોમાં હિમવર્ષા બાદ, સમગ્ર ઉત્તર ભારતમાં શિયાળો ફેલાવા લાગ્યો છે. દરમિયાન, બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાનની સ્થિતિ વિકસી રહી છે.
ઉત્તર ભારતમાંથી ચોમાસાની ઋતુ વિદાય લેતાની સાથે જ શિયાળાનું આગમન શરૂ થઈ ગયું છે. ઘણા રાજ્યોમાં વરસાદથી રાહત મળી છે. સવારે અને સાંજે હળવી ઠંડી હોય છે,
પવન સાથે વરસાદ તુટી પડતાં અસહ્ય ગરમીમાં રાહત મળી ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાંભા ગીરના નાની ધારી, લાસા, ધાવડીયા સહિત ગામોમાં ધોધમાર વરસ્યો
હવામાન વિભાગે બુધવાર 21-મે ના રોજ ઉત્તરાખંડના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ અને 30-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકવાની ચેતવણી જારી કરી છે.
ગરમી અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી છે,જેમાં આગામી 3 દિવસ તાપમાનમાં ફેરફાર નહીં થાય તેવી આગાહી હવામાન વિભાગે કરી છે
અંકલેશ્વર અને ભરૂચના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી ગરમી અને બફારાનો અહેસાસ થઈ રહ્યો હતો