ભરૂચ : વેલસ્પન કંપનીના કર્મચારીઓના આંદોલનને 70 ગામના લોકોએ આપ્યો ટેકો
દહેજની વેલસ્પન કંપનીની કર્મચારીઓનું આંદોલન, અન્યત્ર બદલી કરી દેવાતાં કર્મચારીઓ કરી રહયાં છે વિરોધ.
દહેજની વેલસ્પન કંપનીની કર્મચારીઓનું આંદોલન, અન્યત્ર બદલી કરી દેવાતાં કર્મચારીઓ કરી રહયાં છે વિરોધ.
400 કર્મચારીઓની બદલી માટે છુટયાં છે આદેશ, કંપની મેનેજમેન્ટ સામે કર્મચારીઓમાં ભભુકી રહેલો રોષ.