મૌની અને શનિ અમાસનો સંયોગ બનવાથી કરો આ ઉપાય,મળશે પિતૃઓના આશીર્વાદ
આજે મૌની અમાસનાં દિવસે દેશભરમાં પવિત્ર સ્નાન અને વિશેષ પૂજા કરવામાં આવી રહી છે. આ વખતે મૌની અમાસ પર ખૂબ જ દુર્લભ યોગ બની રહ્યો છે.
આજે મૌની અમાસનાં દિવસે દેશભરમાં પવિત્ર સ્નાન અને વિશેષ પૂજા કરવામાં આવી રહી છે. આ વખતે મૌની અમાસ પર ખૂબ જ દુર્લભ યોગ બની રહ્યો છે.
આજે પોષી પૂનમ એટલે અંબા માતાનો પ્રાગટ્ય દિવસ. ત્યારે અંબાજી સહિત વિવિધ મંદિરોમાં ઉજવણી થઈ રહી છે.
પોષ મહિનો ખૂબ જ શુભ મહિનો માનવામાં આવે છે. આ મહિનામાં ઉજવાતા તહેવારો અને વ્રતનું વિશેષ મહત્વ છે. આ બધામાં એકાદશી વ્રત ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે.
ભરૂચ શહેર અને જીલ્લામાં વસતા ખ્રિસ્તી સમાજના લોકોએ આજરોજ નાતાલના પર્વની ઉજવણી કરી હતી
સનાતન ધર્મમાં એકાદશી વ્રતનું ખૂબ જ મહત્વ છે. આ દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે અને તેમની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે પોષ મહિનાની એકાદશીના દિવસે એક ખૂબ જ દુર્લભ યોગ બની રહ્યો છે.
હિંદુ કેલેન્ડર મુજબ એક વર્ષમાં કુલ 24 એકાદશીઓ આવે છે, પરંતુ વર્ષ 2023માં 26 એકાદશીઓ પડી રહી છે. કારણ કે આ વર્ષે વધુ માસ છે. વર્ષ 2023 માં આવતી તમામ એકાદશીની તારીખો જુઓ
હિન્દુ ધર્મમાં તમામ મહિનાઓનું પોતાનું મહત્વ છે. શાસ્ત્રો અનુસાર, હિન્દુ વર્ષના તમામ મહિનાઓ એક અથવા બીજા ભગવાનની પૂજા માટે સમર્પિત છે.