ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા મોક્ષદા એકાદશી પર કરો આ ઉપાય
માગશર મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિને મોક્ષદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવી શુભ માનવામાં આવે છે.
માગશર મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિને મોક્ષદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવી શુભ માનવામાં આવે છે.
હિંદુ ધર્મમાં માગશર મહિનાનું વિશેષ મહત્વ છે. હિંદુ કેલેન્ડર મુજબ માગશર મહિનો 9મી નવેમ્બરથી 8મી ડિસેમ્બર સુધીનો છે. આ મહિનામાં ભગવાન સૂર્યની પૂજા કરવાથી શુભ ફળ મળે છે
દર મહિનાના કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષમાં બે એકાદશી ઉપવાસ કરવામાં આવે છે, હિંદુ ધર્મમાં એકાદશી વ્રતને તમામ ઉપવાસોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે.
હિન્દૂધર્મની આસ્થાનું પ્રતીક એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે આજે રાત્રીના 12 કલાકે અદભુત નઝારો જોવા મળ્યો હતો.
ભગવાન વિષ્ણુને સમર્પિત કાર્તિક પૂર્ણિમા વ્રતનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ રહેલું છે. આ દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે
આ મહિનામાં ઘણા ઉપવાસ અને તહેવારો રાખવામાં આવે છે, જે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુ 4 મહિનાની યોગ નિદ્રામાંથી જાગે છે માટે આ એકાદશીને દેવઊઠી અગિયારસ કહેવામાં આવે છે.
અક્ષય નોમનો તહેવાર દર વર્ષે કારતક મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે આમળાના ઝાડની પૂજા કરવાનો નિયમ છે.
સુરતના પારસી પરિવાર પાસે છે ભગવાન સ્વામિનારાયણની પાઘડી, ભાઇબીજના દિવસે પાઘડીને મૂકવામાં આવે છે દર્શન અર્થે