અંકલેશ્વર: જુનાદીવા ગામેથી 100 યાત્રાળુઓનો સંઘ અંબાજી જવા રવાના
અંકલેશ્વરના જુના દિવાથી અંબાજી માતાજીના દર્શન અને ધ્વજારોહણ માટેની પરંપરાગત પદયાત્રા આ વર્ષે 27માં વર્ષે ભવ્ય રીતે રવાના થઈ...
અંકલેશ્વરના જુના દિવાથી અંબાજી માતાજીના દર્શન અને ધ્વજારોહણ માટેની પરંપરાગત પદયાત્રા આ વર્ષે 27માં વર્ષે ભવ્ય રીતે રવાના થઈ...
છેલ્લા ૧૧ વર્ષથી સતત આ સંઘ શ્રદ્ધાળુઓને સાથે રાખીને અંબાજી ખાતે માતાજીના દર્શનાર્થે પગપાળા જાય છે આ વર્ષે આશરે ૭૦થી વધુ પદયાત્રીઓ સંઘમાં જોડાયા છે