અંકલેશ્વર: ક્ષત્રિય મહિલાઓ દ્વારા ચંડી પડવા નિમિત્તે રાસ ગરબાનું આયોજન કરાયુ
અંકલેશ્વર જીઆઈડીસી રાજપુત સમાજના શૈક્ષણિક સંકુલ "ગિરાસ"ખાતે રાજપૂત સમાજની મહિલાઓ માટે શરદ પુર્ણિમાની ઉજવણીના ભાગ રૂપે રાસ ગરબાનુ આયોજન હાથ ધરવામાં આવ્યુ
અંકલેશ્વર જીઆઈડીસી રાજપુત સમાજના શૈક્ષણિક સંકુલ "ગિરાસ"ખાતે રાજપૂત સમાજની મહિલાઓ માટે શરદ પુર્ણિમાની ઉજવણીના ભાગ રૂપે રાસ ગરબાનુ આયોજન હાથ ધરવામાં આવ્યુ
સંકલન સમિતિના પ્રવકતાની અટકાયતના વિરોધમાં જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી
ભારતીય જનતા પાર્ટી હાઈકમાન્ડ દ્વારા પુરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ ન કરાતા ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.