અંકલેશ્વર: બાપુનગરમાં ઉભરાતી ગટરના કારણે સ્થાનિકો પરેશાન, સમસ્યાના નિરાકરણની માંગ
અંકલેશ્વરના બાપુનગર વિસ્તારમાં ઉભરાતી ગટર અને ગંદકીના સામ્રાજ્યના કારણે સ્થાનિકો હેરાન પરેશાન થયું છે ત્યારે આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવાની તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે
/connect-gujarat/media/media_files/2025/07/23/gutter-water-2025-07-23-16-40-05.jpg)
/connect-gujarat/media/media_files/2025/04/21/gatar-vikas-785854.jpg)
/connect-gujarat/media/post_banners/6121e543d6e0b2e0d880909213e03c15fa4ef359b73cbe6663bd7f0eca89467e.jpg)