અંકલેશ્વર: ચોરની અફવા વચ્ચે કસ્બાતીવાડમાં લોકોના ટોળા એકત્રિત થયા, તપાસના અંતે કોઈ જ શંકાસ્પદ ગતિવિધિ ન જણાય
ચોરોની અફવાના કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આવા દ્રશ્યો ગતરોજ અંકલેશ્વર શહેરમાં જોવા મળ્યા હતા. અંકલેશ્વરના કસ્બાતીવાડ વિસ્તારમાં ચોરની અફવા વચ્ચે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા
/connect-gujarat/media/media_files/2025/04/16/dSHwZQS3SjNwBqIU9nTa.jpg)
/connect-gujarat/media/media_files/2024/11/23/V4xAqDmH3jvd3VKe5IkW.jpg)
/connect-gujarat/media/post_banners/4865a16d8400089c4022b8e6b4897ef62b9be8cee942f916fa17ac0e91b1f880.jpg)