ગુજરાતપાટીદાર આંદોલનમાં હાર્દિકને મળી મોટી રાહત, સુપ્રીમ કોર્ટે નિયમિત જામીન મંજૂર કર્યા ગુજરાતમાં વર્ષ 2015માં થયેલા પાટીદાર અનામત આંદોલન વખતે ગુજરાતમાં હિંસા ફાટી નીકળી હતી. જે બાદ હાર્દિક પટેલની સામે કેસ નોંધાયો હતો. By Connect Gujarat 28 Apr 2023 15:38 ISTShare Twitter Share Whatsapp LinkedIn