ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.10 અને 12ની પરીક્ષામાં ST નિગમ દોડાવશે વધુ બસો
બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને પરિવહનમાં અગવડતા ન પડે અને વહેલીતકે પરીક્ષા કેન્દ્ર પર પહોંચી શકે તે માટે ST નિગમ દ્વારા વધારાની બસ દોડાવવાનો નિર્ણય કર્યો