ભરૂચ:ભાડભુત બેરેજ યોજનામાં સરકારની જમીન સંપાદનની નીતિનો વિરોધ,ખેડૂતોએ કલેકટરને પાઠવ્યુ આવેદનપત્ર
અસરગ્રસ્ત 6 ગામના ખેડૂતોએ શુક્રવારે કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. ભાડભૂત બેરેજ પ્રોજેક્ટના અંકલેશ્વર કાંઠાના 6 ગામનો જમીન સંપાદનનો કોયદો હલ થવાનું નામ લેતો નથી
/connect-gujarat/media/media_files/2025/05/03/D9p44efL8rK2xs2pRO3u.jpeg)
/connect-gujarat/media/media_files/2025/01/24/EV52uhydlpyUZQngzoWB.jpeg)
/connect-gujarat/media/post_banners/7f310c194abfb098e1eb3214d88b083830fc041a7b95ac0e1aaaa74425363b85.webp)