કોરોનાથી માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોને લઈને રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત

New Update
કોરોનાથી માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોને લઈને રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત

રાજ્ય સરકારે આ મહામારી દરમિયાન કોરોનાથી માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે.

અનાથ-નિરાધાર થયેલ બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી તેને માસિક 4 હજાર રૂપિયાના સહાય આપવાની રૂપાણી સરકારે જાહેરાત કરી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

Latest Stories