ભરૂચ: નર્મદા મૈયા બ્રિજની બન્ને તરફ રૂ.1.84 કરોડના ખર્ચે જાળી લગાવવામાં આવશે, રાજ્ય સરકાર દ્વારા અપાઈ મંજૂરી
ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો છે..
ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો છે..
IAS ડો.વિક્રાંત પાંડેની સચિવ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે,જ્યારે IAS અવંતિકા સિંઘને એડિશનલ પ્રિન્સિપાલ સેક્રેટરીનો ચાર્જ સોંપવામાં આવ્યો....
રાજ્ય સરકારે 2025ના વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવા સાથે શહેરોમાં સસ્ટેનેબલ અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જનસુખાકારી સુવિધાઓથી નાગરિકોના ‘અર્નિંગ વેલ-લિવિંગ વેલ’ને સાકાર કરવાનો વ્યૂહ અપનાવ્યો છે.
કર્ણાટક બાદ ગુજરાતમાં આ વાયરસનો પ્રથમ કેસ અમદાવાદમાં સામે આવ્યો છે, જ્યાં ચાંદખેડામાં આવેલી ઓરેન્જ હોસ્પિટલમાં બે મહિનાનું બાળક આ વાયરસથી સંક્રમિત જણાયું
રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોને લઈ મોટા સમચાર સામે આવ્યા છે. રાજ્યમાં પ્રથમવાર HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલી ઓફલાઈન કેમ્પનું આયોજન કરવામાં આવશે.
રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જમીન રી સર્વે અને વાંધા અરજી આપવાની મુદ્દતમાં એક વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ
ભરૂચ શહેરમાં બિસ્માર બનેલા માર્ગોના સમારકામ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. 6.50 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે ત્યારે આવનારા દિવસોમાં માર્ગોના સમારકામની કામગીરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોનાફાઈડ પરચેઝરના કિસ્સામાં જિલ્લા અને રાજ્યકક્ષાએ જમીનની ખેતીથી ખેતી અને ખેતીથી બિનખેતીના હેતુફેરની કામગીરીની દરખાસ્તોની