જૂનાગઢ: પતિના આપઘાત બાદ પત્નીએ જીવનલીલા સંકેલી,બે બાળકોએ માતા પિતાની ગુમાવી છત્રછાયા
જૂનાગઢમાં તારીખ 23 ડિસેમ્બરના રોજ શીતલ નગર સોસાયટીમાં 23 વર્ષીય સતીશ પરમારે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.પતિ પત્ની વચ્ચે નાની એવી બાબતે
જૂનાગઢમાં તારીખ 23 ડિસેમ્બરના રોજ શીતલ નગર સોસાયટીમાં 23 વર્ષીય સતીશ પરમારે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.પતિ પત્ની વચ્ચે નાની એવી બાબતે
અંકલેશ્વરના કોસમડી ગામની સનસીટી સોસાયટીમાં માતા-પિતાને ત્રાસ આપતી મહિલાને અટકાવવા ગયેલી ૧૮૧ અભયમની ટીમ ઉપર હુમલાની ઘટના સામે આવી છે.
સુરતમાં સર્જાયેલા દર્દનાક તક્ષશિલા અગ્નિકાંડમાં નિર્દોષ બાળકોના જીવ હોમાય ગયા હતા,પોતાના વ્હાલસોયાને ગુમાવનાર પરિવારજનો યોગ્ય ન્યાય માટે રાહ જોઈ રહ્યા છે,
હવે બાળકના જન્મની નોંધણીમાં માતા અને પિતાના ધર્મની વિગત અલગ અલગ નોંધાવવી જરૂરી બનશે.
આ કોર્સ ડિપ્લોમા/ડિગ્રી/સર્ટિફિકેટ લેવલ પર ઉપલબ્ધ છે.
વાલીઓ વારંવાર કહે છે કે સવારે વહેલા ઊઠીને અભ્યાસ કરવો જોઈએ.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે જિલ્લા કક્ષાનો વાલીઓ સાથેનો સંવાદોત્સવ અને ભૂલકાં મેળો યોજાયો હતો.