વિશ્વની સૌથી લાંબી રિવર ક્રૂઝ એમવી ગંગા વિલાસએ 50 દિવસની યાત્રા કરી પૂર્ણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13 જાન્યુઆરીએ વારાણસીથી ક્રુઝને લીલી ઝંડી બતાવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13 જાન્યુઆરીએ વારાણસીથી ક્રુઝને લીલી ઝંડી બતાવી હતી.
પવિત્ર ભૂમિ પર દેવી-દેવતાઓ છે. જ્યાં દેવોના દેવ મહાદેવ અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ સહિત અન્ય દેવતાઓનો વાસ છે. આ સિવાય ઉત્તરાખંડમાં ઘણા મોટા પ્રવાસન સ્થળો છે,
ફેબ્રુઆરીનો મહિનો પૂરો થવાના આરે છે અને માર્ચ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે જ્યારે શિયાળો વિદાય લઈ રહ્યો છે
શુક્રવારે કેરળના તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર સંપૂર્ણ ઇમરજન્સીની ઘોષણા કરવામાં આવી હતી.
હોળીનો તહેવાર દેશમાં આ ભગવાનના પવિત્ર સ્થળ પર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.
તહેવારોની સિઝનમાં લોકો ફરવાનું પસંદ કરતાં હોય છે,આ માટે પ્રવાસીઓ ફેબ્રુઆરી મહિનામાં ફરવાનું આયોજન કરે છે.
આવનારી યાત્રા દરમિયાન એક કલાકમાં માત્ર 1200 શ્રદ્ધાળુઓ જ કેદારનાથના દર્શન કરી શકશે.