સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજથી કેસુડા ટુરનો કરાયો પ્રારંભ, વાંચો શું છે વિશેષતા
સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વકક્ષાનું પ્રવાસનધામ બન્યુ છે અત્યારસુધી દેશ-વિદેશના 1 કરોડ કરતા વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ ચુકયા છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વકક્ષાનું પ્રવાસનધામ બન્યુ છે અત્યારસુધી દેશ-વિદેશના 1 કરોડ કરતા વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ ચુકયા છે.
મનની શાંતિ અને કુદરતી આનંદ લેવા માટે લોકો એકલા મુસાફરી કરવાનું પસંદ કરતાં હોય છે. ખાસ કરીને, લોકો શાંતિ અને આરામ માટે સોલો ટ્રીપ પસંદ કરે છે.
સુરત એરપોર્ટ પર નવી ફ્લાઇટ્સ શરૂ થતાં મુસાફરી કરનાર પ્રથમ મુસાફરને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે ટિકિટ અર્પણ કરવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13 જાન્યુઆરીએ વારાણસીથી ક્રુઝને લીલી ઝંડી બતાવી હતી.
પવિત્ર ભૂમિ પર દેવી-દેવતાઓ છે. જ્યાં દેવોના દેવ મહાદેવ અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ સહિત અન્ય દેવતાઓનો વાસ છે. આ સિવાય ઉત્તરાખંડમાં ઘણા મોટા પ્રવાસન સ્થળો છે,
ફેબ્રુઆરીનો મહિનો પૂરો થવાના આરે છે અને માર્ચ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે જ્યારે શિયાળો વિદાય લઈ રહ્યો છે
શુક્રવારે કેરળના તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર સંપૂર્ણ ઇમરજન્સીની ઘોષણા કરવામાં આવી હતી.