New Update
/connect-gujarat/media/post_banners/8e3e0c66892bca6043d4127832ab5892ba27fc7badb91bfd13118ef0a0b6acf8.jpg)
પ્રભુ રામની જન્મજયંતી તથા ભગવાન સ્વામિનારાયણના ૨૪૩મા પ્રાગટ્ય દિવસની સભા.
BAPS સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે યોજાઇ હતી.આ સભામાં સંતોના માર્ગદર્શન હેઠળ સાત હજાર કરતાં વધુ હરિભક્તો આગામી લોકસભાની ચૂંટણીમાં મતદાન અવશ્ય કરીશું અને કરાવીશું તે બાબતના શપથ ગ્રહણ કર્યા હતા. લોકશાહીના આ મહાપર્વમાં મતદાન કરવું જરૂરી છે ત્યારે કેટલાક મતદારો ઉદાસીન વલણ દાખવી મતદાન કરતા નથી ત્યારે બી એ પી એસ દ્વારા હરિભકતોને મતદાન અવશ્ય કરવા અને કરાવવા અંગેના શપથ લેવડાવ્યા હતા લોકશાહીના આ મહાપર્વમાં મતદાન કરવું જરૂરી છે