વડોદરા : છેલ્લા 7 દિવસથી સયાજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં પાણીની સમસ્યા, દર્દીના સગાએ ધીરજ ગુમાવી...
સયાજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં છેલ્લા 7 દિવસથી પાણીની સમસ્યા સર્જાય છે, ત્યારે પાણીનો પ્રશ્ન હોવાને કારણે ધીરજ ખોઇ બેઠેલા દર્દીના સગાએ હોબાળો મચાવ્યો હતો.
BY Connect Gujarat Desk27 Jun 2022 12:32 PM GMT
X
Connect Gujarat Desk27 Jun 2022 12:32 PM GMT
વડોદરા શહેરના સયાજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં છેલ્લા 7 દિવસથી પાણીની સમસ્યા સર્જાય છે, ત્યારે પાણીનો પ્રશ્ન હોવાને કારણે ધીરજ ખોઇ બેઠેલા દર્દીના સગાએ હોબાળો મચાવ્યો હતો. સયાજીમાં બાળકોના વિભાગમાં આઇસીયુ અને ઇન્ડોર મળી 50 જેટલા બાળ દર્દી સારવાર લઇ રહ્યા છે, ત્યારે હોસ્પિટલમાં છેલ્લા 7 દિવસથી પાણીનો પ્રશ્ન સર્જાયો છે. જેમાં પીડિયાટ્રિક વિભાગની મોટર બગડી ગઈ હોવાથી તેમજ અન્ય પ્રશ્નોને કારણે પાણી મળતું નથી. તો બીજી તરફ દર્દીઓના સગાને બહારથી પાણી લેવાની ફરજ પડી રહી છે. સમગ્ર મામલે દર્દીઓના સગાએ ધીરજ ગુમાવી હોસ્પિટલના સત્તાધીશોને રજૂઆત કરી હતી. જોકે, હજુ પણ આ પ્રશ્ન થોડા દિવસ સુધી નહીં ઉકેલાય તેવું હોસ્પિટલ સત્તાધીશોએ જણાવ્યું હતું.
Next Story
અંકલેશ્વર: યુનિયન બેન્કમાં રૂ.44 લાખની લૂંટ કરનાર 5 આરોપી ઝડપાયા,...
5 Aug 2022 2:37 AM GMTરૂ. 20 કરોડ : ભરૂચના દહેજથી રાજસ્થાનના બાડમેર સુધી 2 મહાકાય રિએક્ટર...
8 Aug 2022 8:32 AM GMTરક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો સમયગાળો સવારે નહીં, પણ રાતે રહેશે...
6 Aug 2022 10:57 AM GMTભરૂચ: અંકલેશ્વરમાં ધોળા દિવસે બુકાનીધારીઓએ બેન્કમાં ચલાવી લૂંટ, પોલીસ...
4 Aug 2022 12:42 PM GMTઅંકલેશ્વર: સરદાર પટેલ હોસ્પિટલ નજીક ફાયરિંગમાં ઘવાયેલ ટ્રાવેલ્સ...
9 Aug 2022 10:58 AM GMT
આણંદ: સોજીત્રા ગામે ભયંકર અકસ્માત 5 લોકોના મોત, કાર,બાઈક અને રીક્ષા...
11 Aug 2022 4:20 PM GMTઅમદાવાદ : ભાઈ વિનાની બહેનો માટે વટવા પોલીસની પહેલ, જુઓ રક્ષાબંધનના...
11 Aug 2022 1:21 PM GMTઆઝાદીના અમૃતકાળના પર્વ પર અંકલેશ્વરની આ હોટલમાં આપને મળશે માત્ર 75...
11 Aug 2022 12:40 PM GMTશ્રાવણી પુનમ નિમિત્તે સુરત અને ભરૂચમાં ભુ દેવોએ ધારણ કર્યા નવા...
11 Aug 2022 11:50 AM GMTસુરત : રક્ષાબંધન પર્વને લઈ સુરત મનપાની બહેનોને ભેટ, BRTS અને સીટી...
11 Aug 2022 11:44 AM GMT