જુનાગઢ : પાણીની સમસ્યાથી ત્રસ્ત શીતલનગરના સ્થાનિકોએ મેયર સહિતના અધિકારીઓનો ઘેરાવો કરી ઉધડો લીધો...
સ્થાનિકોએ વિવિધ સમસ્યાઓને લઈને મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓનો ઘેરાવો કરી ઉધડો લીધો હતો. લોકોની રજૂઆત હતી કે, તેમના વિસ્તાર શીતલ નગરમાં પીવાના પાણીની લાઈન હજુ સુધી આપવામાં આવી નથી.