આબોહવા સંકટ સામે જાપાનમાં ઐતિહાસિક કેસ, સરકાર સામે નાગરિકોની કાનૂની લડાઈ
આશરે 450 જેટલા વાદીઓએ જાપાન સરકાર સામે અદાલતમાં દાવો દાખલ કર્યો છે અને આબોહવા સંકટને અટકાવવામાં નિષ્ફળ રહેવા બદલ વળતરની માંગ કરી છે.
આશરે 450 જેટલા વાદીઓએ જાપાન સરકાર સામે અદાલતમાં દાવો દાખલ કર્યો છે અને આબોહવા સંકટને અટકાવવામાં નિષ્ફળ રહેવા બદલ વળતરની માંગ કરી છે.
આ પ્રદર્શન દરમિયાન ભારત વિરોધી ઉગ્ર નારાબાજી કરવામાં આવી હતી અને પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણની ખુલ્લેઆમ માંગ ઉઠાવવામાં આવી હતી.
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર એક નવા અને સંવેદનશીલ વિવાદમાં ફસાયા છે, જે હવે માત્ર દેશની અંદર નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની ગયો છે.
દક્ષિણ આફ્રિકાના ક્વાઝુલુ-નતાલ પ્રાંતમાં એક દુઃખદ અકસ્માત સામે આવ્યો છે, જ્યાં નિર્માણાધીન ચાર માળનું મંદિર અચાનક ધરાશાયી થતાં ચાર લોકોના મોત થયા છે.
ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં આવેલા પ્રખ્યાત બોન્ડી બીચ પર ભીષણ સામૂહિક ગોળીબારની ઘટના સામે આવી છે, જેમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયાના અહેવાલ છે.
નિષ્ણાતો માને છે કે ટેક્નોલોજી સંપૂર્ણપણે ટાળવી શક્ય નથી, પરંતુ તેનો સંયમિત અને સમજદારીભર્યો ઉપયોગ જ બાળકોના સ્વસ્થ માનસિક વિકાસ માટે સૌથી મોટું રક્ષણ બની શકે છે.
ઈરાને ઓમાનની ખાડીમાં વધુ એક કડક કાર્યવાહી કરતા એક ઓઈલ ટેન્કરને જપ્ત કરી લીધું છે, જેમાં ભારત, શ્રીલંકા અને બાંગ્લાદેશના કુલ 18 ક્રૂ મેમ્બર સવાર હોવાનું સામે આવ્યું છે.
નવી દિલ્હી : ભારત–પાકિસ્તાન ભાગલા બાદ પહેલી વખત પાકિસ્તાનની કોલેજોમાં સંસ્કૃત ભાષા ભણાવવાની અનોખી પહેલ શરૂ થઈ છે.