મ્યાનમાર ભૂકંપમાં અત્યાર સુધી મૃત્યુઆંક 1644 પર પહોંચ્યો,થાઇલેન્ડમાં કટોકટી લાદવામાં આવી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 માપવામાં આવી હતી. આ રીતે 2 દિવસમાં 5થી વધુ તીવ્રતાના ત્રણ ભૂકંપ
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 માપવામાં આવી હતી. આ રીતે 2 દિવસમાં 5થી વધુ તીવ્રતાના ત્રણ ભૂકંપ
મ્યાનમારમાં આવેલા વિનાશક ભૂકંપ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મીન આંગ હ્લેઇંગ સાથે વાત કરી. તેમણે કહ્યું કે ભારત તમામ શક્ય મદદ માટે તૈયાર છે. બચાવ કાર્ય માટે NDRFની 80 સભ્યોની ટીમ પણ મોકલવામાં આવી હતી.
બ્રિટને નાઝીઓ દ્વારા લૂંટાયેલી ઐતિહાસિક પેઇન્ટિંગ તેના મૂળ યહૂદી વારસદારોને પરત કરવાનો નિર્ણય લીધો છે. આ પગલા પછી, કોહિનૂર હીરા ભારત પરત આવવા અંગે અટકળો તેજ થઈ ગઈ છે.
શુક્રવારે સવારે 11:50 વાગ્યે મ્યાનમારમાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. તેના ભૂકંપના આંચકા ભારત, થાઇલેન્ડ, બાંગ્લાદેશ અને ચીન સહિત પાંચ દેશોમાં
ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં શુક્રવારે એક પછી એક બે જોરદાર ભૂકંપ આવ્યા હતા.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર રિક્ટર સ્કેલ પર પહેલા ભૂકંપની તીવ્રતા 7.7 જ્યારે બીજાની 7.2 નોંધાઈ હતી.
ઇજિપ્ત નજીક લાલ સમુદ્રમાં એક પ્રવાસી સબમરીન ડૂબી જતાં છ લોકોના મોત થયા હતા. ઇજિપ્તના હુરઘાડા હોલિડે રિસોર્ટથી એક કિલોમીટર દૂર થયેલા આ અકસ્માતમાં નવ લોકો ઘાયલ થયા હતા
દક્ષિણ કોરિયાનાં અલગ અલગ જંગલોમાં ભીષણ આગ લાગી છે. અત્યારસુધી એમાં 16 લોકોનાં મોત થઈ ગયાં છે અને 19 લોકો દાઝ્યા છે. તેજ હવાના લીધે આગ વધુ ને વધુ પ્રચંડ બની રહી છે.
ભારત અને ચીન વચ્ચે 33મી WMCC બેઠક બેઇજિંગમાં યોજાઈ હતી, જ્યાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પરની પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. બંને દેશો સરહદ પાર સહયોગ પુનઃસ્થાપિત કરવા સંમત થયા. આગામી બેઠક દિલ્હીમાં યોજાશે.