જૂનાગઢ: સાસણના વાણીયાવાવ નજીક સ્કૂલ બસ પલ્ટી, શિક્ષકો તથા વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત

જૂનાગઢ: સાસણના વાણીયાવાવ નજીક સ્કૂલ બસ પલ્ટી, શિક્ષકો તથા વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત
New Update

સાસણના વાણીયાવાવ નજીક સ્કૂલ બસ પલ્ટી મારી જતા શિક્ષકો ને અને વિદ્યાર્થીઓ ને સામન્ય એજ થતા જૂનાગઢ ની ત્રિમૂર્તિ હોસ્પિટલ એ ખસેડાયા હતા. ધોરાજીની અંકુર સ્કૂલની બસ પ્રવાસે થી ફરી રહ્યા હતા. ત્યારે સાસણના વણીયાવાવ પાસે સ્કૂલ બસ પલટી મારી હતી. અને અફરાતફડીનો માહોલ થઈ ગયો હતો.

publive-image publive-image publive-image publive-image publive-image publive-image

તાત્કાલિક 108 ને જાણ કરતા ઘટના સ્થળે પહોચી બાદ મેંદરડા અને હાલ જૂનાગઢની ત્રિમૂર્તિ હોસ્પિટલએ ઇજાગ્રસ્ત ઓની સારવાર ચાલી રહી છે.

#Beyond Just News #Connect Gujarat
Here are a few more articles:
Read the Next Article