વલસાડઃ તામછડીમાં તળાવ ઉંડા કરવાની કામગીરી, લોકોને ઘરઆંગણે રોજગારી

New Update
વલસાડઃ તામછડીમાં તળાવ ઉંડા કરવાની કામગીરી, લોકોને ઘરઆંગણે રોજગારી

સુજલામ સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લામાં વિવિધ કામગીરી ચાલી રહી છે. જે પૈકી ધરમપુર તાલુકાના તામછડી ગામે મનરેગા યોજના હેઠળ નવું તળાવ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીમાં ગામના ૯૬ જેટલા શ્રમિકોને ઘરઆંગણે રોજગારી મળી રહી છે. આ તળાવ બનવાથી ગામના કૂવા અને બોરમાં પાણીના તળ ઊંચા આવવાથી ઊનાળામાં પડતી પાણીની મુશ્કેલીનું ચોક્કસ નિવારણ થશે. આમ જળસંચય થકી શ્રમિકોને ઘરઆંગણે રોજગારીની તક સાંપડી છે.

Latest Stories