અંકલેશ્વર: જૂના બોરભાઠા બેટ ગામ સ્થિત ખોડિયાર માતાજીના મંદિરના 11માં પાટોત્સવની ઉજવણી

જૂના બોરભાઠા બેટ ગામે આવેલ ખોડિયાર માતાજીના મંદિરના 11માં પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું

Update: 2023-06-28 12:06 GMT

અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટ ગામે આવેલ ખોડિયાર માતાજીના મંદિરના 11માં પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું

અંકલેશ્વર તાલુકાના જૂના બોરભાઠા બેટ ગામે ખેડીયાર માતાજીનું મંદિર આવેલું છે. જેના 11માં પાટોત્સવની આજરોજ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે હવન તેમજ ભજનકીર્તન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ ભંડારો પણ યોજાયો યોજાયો. સદર ધાર્મિક કાર્યક્રમોનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી 

Tags:    

Similar News