IND vs PAK: 'મહાશિવરાત્રી પર કિશનનો જાદુ, ભારતે કોલંબોમાં પાકિસ્તાનને હરાવ્યું
મહાશિવરાત્રી પર, વિકેટકીપર-બેટ્સમેન ઇશાન કિશન (77) એ બેટથી એવી શાનદાર રમત બતાવી કે ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનને આઠમી T20 વર્લ્ડ કપ હાર અને એકંદરે 16મી વર્લ્ડ કપ હાર આપી.
મહાશિવરાત્રી પર, વિકેટકીપર-બેટ્સમેન ઇશાન કિશન (77) એ બેટથી એવી શાનદાર રમત બતાવી કે ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનને આઠમી T20 વર્લ્ડ કપ હાર અને એકંદરે 16મી વર્લ્ડ કપ હાર આપી.
ભરૂચ પાંજરાપોળ દ્વારા આજરોજ વિશ્વ તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.કાર્યક્રમ અંતર્ગત તુલસીના રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર શહેરમાં કોમી એકતા અને આસ્થાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી હઝરત સૈયદ અબ્દુલ હલીમશાહ દાતાર ભંડારીની દરગાહ શરીફ ખાતે ૪૪૨માં વાર્ષિક ઉર્સ મુબારકની ઉજવણી કરવામાં આવી હતી.
ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લા કલેકટર કચેરી સહિત સરકારી કચેરીઓમાં રાષ્ટ્રગાન વંદે માતરમની 150મી વર્ષગાંઠ નિમિત્તે સ્વદેશી શપથ કાર્યક્રમ યોજાયો હતો.
ભરૂચ નર્મદા નદી કિનારે આવેલા ચાદર સાહિબ ઐતિહાસિક ગુરુદ્વારા ખાતે શીખ સમુદાય દ્વારા ગુરુ નાનક દેવજીના જન્મજયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમના મુખ્ય કોચ અમોલ મઝુમદારે ICC મહિલા ODI વર્લ્ડ કપ 2025 જીત્યા પછી DY પાટિલ સ્ટેડિયમમાં રોહિત શર્માની ઉજવણીની નકલ કરી.
સરદાર વલ્લભભાઈ પટેલની આજરોજ 150મી જન્મ જયંતીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વર જીઆઇડીસી ખાતે પણ ઉજવણી કરવામાં આવી હતી.