ભરૂચ : રાષ્ટ્રગાન વંદે માતરમના 150મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે સ્વદેશી શપથ કાર્યક્રમ યોજાયો, સરકારી કચેરીઓના સમય બદલાયા
ભરૂચ જિલ્લા કલેકટર કચેરી સહિત સરકારી કચેરીઓમાં રાષ્ટ્રગાન વંદે માતરમની 150મી વર્ષગાંઠ નિમિત્તે સ્વદેશી શપથ કાર્યક્રમ યોજાયો હતો.
ભરૂચ જિલ્લા કલેકટર કચેરી સહિત સરકારી કચેરીઓમાં રાષ્ટ્રગાન વંદે માતરમની 150મી વર્ષગાંઠ નિમિત્તે સ્વદેશી શપથ કાર્યક્રમ યોજાયો હતો.
ભરૂચ નર્મદા નદી કિનારે આવેલા ચાદર સાહિબ ઐતિહાસિક ગુરુદ્વારા ખાતે શીખ સમુદાય દ્વારા ગુરુ નાનક દેવજીના જન્મજયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમના મુખ્ય કોચ અમોલ મઝુમદારે ICC મહિલા ODI વર્લ્ડ કપ 2025 જીત્યા પછી DY પાટિલ સ્ટેડિયમમાં રોહિત શર્માની ઉજવણીની નકલ કરી.
સરદાર વલ્લભભાઈ પટેલની આજરોજ 150મી જન્મ જયંતીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વર જીઆઇડીસી ખાતે પણ ઉજવણી કરવામાં આવી હતી.
31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી (SoU) પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
ભરૂચ જિલ્લામાં આજરોજ 226મી જલારામ જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.
અંકલેશ્વરમાં વસતા ઉત્તર ભારતીય પરિવારો છઠ પૂજાની ઉજવણી કરતા હોય છે ત્યારે સનાતન સ્કૂલ નજીક નહેર પાસે ઉજવણી માટેની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
ભરૂચ અંકલેશ્વરમાં આજે ભાઈ બીજના તહેવાર નિમિત્તે બહેને ભાઈના કપાળ પર તિલક લગાવીને ભાઈના લાંબા આયુષ્ય માટે કામના કરી હતી.