અંકલેશ્વર: શહેર પોલીસ મથક ખાતે ઇદે મિલાદના પર્વ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાય

અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે ઇદ એ મિલાદના તહેવારને લઈ શાંતિ સમિતિની બેઠક મળી હતી જેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી

Update: 2022-10-07 07:40 GMT

અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે ઇદ એ મિલાદના તહેવારને લઈ શાંતિ સમિતિની બેઠક મળી હતી જેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આવનાર ઇદ એ મિલાદના તહેવારને લઈ અંકલેશ્વર ઇદ એ મિલાદ કમિટીના આગેવાનો સાથે અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે પી.આઈ. આર.એચ.વાળાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી હતી જેમાં રૂટ સહિતના મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને તહેવાર શાંતિ ભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તે માટે પોલીસ વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી હતી આ બેઠકમાં વસીમ ફડવાલા અને મુસ્લિમ સમાજના આગેવાનો સહિત પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News