શ્રી સોમનાથ મહાદેવને "ત્રિરંગા" શ્રુંગાર : ધ્વજાપૂજા સાથે પૂજન-અર્ચન કરી ભક્તો ધન્ય થયા

Update: 2022-08-15 14:42 GMT

શ્રાવણ વદ ચોથના દિવસે શ્રી સોમનાથ મહાદેવને ત્રિરંગા શ્રુંગાર દર્શન કરવામાં આવ્યો છે. આજરોજ ભક્તો દ્વારા 27 ધ્વજાપૂજા કરવામાં આવેલ હતી.Gશ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે સાંજના 06:00 વાગ્યા સુધીમાં અંદાજીત 41500 જેટલા ભક્તો એ શ્રી સોમનાથ મહાદેવના દર્શને આવ્યા હતા. 

Tags:    

Similar News