પાટીદાર આંદોલન હાલ ગુજરાત સરકાર માટે ચૂંટણી પૂર્વે ચિંતાનો વિષય બન્યો છે, ત્યારે આજ રોજ અમરેલીના દામનગર ખાતે યોજાયેલ હાર્દિક પટેલના ભવ્ય રોડ શો માં જનમેદની જોઈ સરકાર ની ચિંતા વધી ગઈ છે.
પાટીદાર આંદોલન હાલ ગુજરાત સરકાર માટે ચૂંટણી પૂર્વે ચિંતાનો વિષય બન્યો છે, ત્યારે આજ રોજ અમરેલીના દામનગર ખાતે યોજાયેલ હાર્દિક પટેલના ભવ્ય રોડ શો માં જનમેદની જોઈ સરકાર ની ચિંતા વધી ગઈ છે.