આજથી એર ઉડીશા ભાવનગર સુરત ફ્લાઇટ સેવા શરૂ

Update: 2018-04-16 12:47 GMT

સુરત ભાવનગર ફ્લાઇટની શરૂઆત પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી અને ઉડયનમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સોમવાર સવારે 8 વાગે સુરત એરપોર્ટ ડુમસ રોડ ખાતે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

સુરત એરપોર્ટ ખાતે મીડિયા ને સંબોધન કરતાં રાજ્ય કક્ષાના ઉડયનમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમમા એ જણાવ્યું હતું કે સુરત-ભાવનગરની ફલાઇટથી ફક્ત એડધો કલાકમાં પહોંચી શકાશે. ઉડાન પોલિસી અંતર્ગત અત્યાર સુધીની તમામ ફ્લાઇટ શરૂ હોવાનું દાવો કર્યો પણ કર્યો હતો. ઉડાન પોલિસી અંતર્ગત એર ઉડીશા ભાવનગર સુરત ફ્લાઇટ સેવા શરૂ કરવામાં આવી છે જેથી ભાવનગર થી સુરત 20 મિનિટમાં પોહોંચી શકાશે

 

Similar News