કેરળમાં RSS અને હિન્દુસંગઠનો પર માર્ક્સવાદીઓના હુમલાનો વિરોધ કરતુ ભરૂચ રાષ્ટ્રીયસ્વયં સેવક સંઘ

Update: 2017-03-01 07:14 GMT

કેરળ ખાતે તાજેતરમાંજ RSS અને હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓ પરકોમ્યુનિસ્ટો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જે હુમલાના વિરોધમાં ભરૂચ RSS દ્વારા કલેકટર કચેરીના પરિસરમાં ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યુ હતુ.

RSSના કાર્યકર્તાઓ એ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને કેરળમાં માર્ક્સવાદીઓ એ કરેલા હુમલાનો વિરોધ વ્યક્ત કરીને કેન્દ્ર સરકાર દ્વારા કસુરવારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

Tags:    

Similar News