ભરૂચ માં સત્ય સાંઈ સેવા સમિતિ દ્વારા નિઃશુલ્ક મેડિકલ અને રક્તદાન શિબિર યોજાઈ

Update: 2016-11-27 07:33 GMT

 

ભરૂચ શહેરના નંદેલાવના શ્રી સત્ય સાંઈ સેવાકેન્દ્ર ખાતે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ તેમજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

આ પ્રસંગે સ્વૈચ્છિક રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતુ.જ્યારે મોટી સંખ્યામાં લોકોએ નિઃશુલ્ક સારવાર નિદાન શિબિરનો લાભ પણ લીધો હતો.શ્રી સત્ય સાંઈ સેવા કેન્દ્રના સભ્યોએ કાર્યક્રમ દરમિયાન સેવાકીય કર્યાની ધૂની ધખાવી હતી.

 

Similar News