ભરૂચનાં સ્વામિનારાયણ મંદિર નજીક નેશનલ હાઇવે પર અંકલેશ્વર થી વડોદરા તરફ જતા ટેમ્પોનું અચાનક ટાયર ફાટતા ટેમ્પો પલ્ટી ખાઈ ગયો હતો. અને સર્જાયેલા અકસ્માતમાં ચાર લોકોને ઇજા પહોંચી હતી.
ભરૂચનાં સ્વામિનારાયણ મંદિર નજીક નેશનલ હાઇવે પર અંકલેશ્વર થી વડોદરા તરફ જતા ટેમ્પોનું અચાનક ટાયર ફાટતા ટેમ્પો પલ્ટી ખાઈ ગયો હતો. અને સર્જાયેલા અકસ્માતમાં ચાર લોકોને ઇજા પહોંચી હતી.