ભરૂચમાં દિવ્યાંગ બાળકોનો વાર્ષિક સાંસ્કૃતિક ઉત્સવ ઉજવાયો

Update: 2016-04-04 07:30 GMT

બાળકોએ વિવિધ કૃતિઓ રજુ કરી સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા.

ભરૂચ શહેરની કલરવ સ્કુલનાં દિવ્યાંગ બાળકોનો ૨૪મો વાર્ષિક સાંસ્કૃતિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચની રૂંગટા સ્કુલનાં સંસ્કાર ભારતી હોલમાં તા – ૩જીના રોજ કલરવ શાળામાં અભ્યાસ કરતા માનસિક વિકલાંગ બાળકોએ વાર્ષિક સાંસ્કૃતિક ઉત્સવમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરી ને ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

 

Tags:    

Similar News