-
ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અંતર્ગત અંકલેશ્વર આંગણવાડી વર્કસઓએ પડતર માંગણીઓનો ઉકેલ નહીં આવતા કામથી અળગા રહ્યા હતા અને સંબંધિત વિભાગને આવેદનપત્ર પાઠવ્યું હતું.
અંકલેશ્વર: આંગણવાડી બહેનોની પડતર પ્રશ્ને હડતાળ, આવેદનપત્ર પાઠવી કરાયુ વિરોધ પ્રદર્શન
ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અંતર્ગત અંકલેશ્વર આંગણવાડી વર્કસઓએ પડતર માંગણીઓનો ઉકેલ નહીં આવતા સંબંધિત વિભાગને આવેદનપત્ર પાઠવ્યું ભરૂચ | સમાચાર
