• ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અંતર્ગત અંકલેશ્વર આંગણવાડી વર્કસઓએ પડતર માંગણીઓનો ઉકેલ નહીં આવતા કામથી અળગા રહ્યા હતા અને સંબંધિત વિભાગને આવેદનપત્ર પાઠવ્યું હતું.