author image

Connect Gujarat Desk

જાણો મજબૂત વાળ માટે દરરોજ તેલ લગાવવું ફાયદાકારક કે નુકસાનકારક
ByConnect Gujarat Desk

યુવતીઓ વાળની સમસ્યાને લઈને મૂંઝવણમાં છે. શું ખરેખર કાળા વાળ માટે દરરોજ તેલ લગાવવું યોગ્ય છે શું આખી રાત વાળમાં તેલ રહેવા દેવાથી ફાયદો થાય છે કે પછી નુકસાન. ફેશન | સમાચાર

રોજ માઉથવોશનો ઉપયોગ કરવો સારો છે કે ખરાબ? તમે કેટલી વાર ઉપયોગ કરો છો
ByConnect Gujarat Desk

દરરોજ માઉથવોશનો ઉપયોગ દરેક માટે જરૂરી નથી. દિવસમાં બે વાર યોગ્ય રીતે દાંત સાફ કરવા જોઈએ. નિયમિતપણે તમારા દંત ચિકિત્સકને મળવું એ સારી રીત છે. આરોગ્ય | સમાચાર

આ સ્થળ આવેલું છે દિલ્હીથી માત્ર 200 કિલોમીટર દૂર, એક વાર જરૂર મુલાકાત લો
ByConnect Gujarat Desk

દિલ્હીથી ફક્ત 200 કિમી દૂર અલવર સ્વર્ગથી ઓછું નથી. રાજસ્થાનનું આ સુંદર શહેર તેના શાહી વારસા, કિલ્લાઓ, તળાવો અને રાષ્ટ્રીય ઉદ્યાનો માટે પ્રખ્યાત છે. ટ્રાવેલ | સમાચાર

યોગી આદિત્યનાથે ગાંધી બાપુ અને શાસ્ત્રીજીને આપી શ્રદ્ધાંજલિ, કહ્યું: સરકાર તેમના માર્ગ પર ચાલી રહી
ByConnect Gujarat Desk

આજ રોજ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને ભૂતપૂર્વ વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી. દેશ | સમાચાર

જાણો અમેરિકામાં શટડાઉનને કારણે કઈ કઈ સેવાઓ પ્રભાવિત થશે?
ByConnect Gujarat Desk

યુનાઇટેડ સ્ટેટ્સમાં શટડાઉન શરૂ થયું છે, જેના કારણે ઘણી સરકારી સેવાઓ બંધ થઈ ગઈ છે. આનાથી યુનાઇટેડ સ્ટેટ્સમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે દુનિયા | સમાચાર

જાણો સુગર ફ્રી કાજુ કતરીની રેસીપી, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં !
ByConnect Gujarat Desk

ડાયાબિટીસ ધરાવતા લોકો ભાવતી મીઠાઈ ખાઈ સકતા નથી, પરંતુ સુગર ફ્રી કાજુ કતરીની રેસીપી શેર કરી છે જે ડાયાબિટીસમાં ખાવામાં આવે તોય સુગર લેવલ વધશે નહિ. વાનગીઓ | સમાચાર

ભરૂચ જિલ્લાના 240 ગામોમાં આદિ સેવા કેન્દ્રોનું કરાશે નિર્માણ, ગાંધીજયંતિ નિમિત્તે ખાસ સામાન્ય સભા યોજાશે
ByConnect Gujarat Desk

ગાંધીજી જન્મ જયંતી તા.૨જી ઓકટોબરે ભરૂચ જિલ્લાના આદિવાસી ગામોમા વિશેષ ગ્રામસભા યોજાશે જેનો મુખ્ય હેતુ આદિવાસીઓને સર્વક્ષેત્રે વિકાસપથ પર અગ્રેસર કરવાનો છે સમાચાર | ગુજરાત

BLAના બળાવખોરોએ પાકિસ્તાની સેના પર કર્યો મોટો હુમલો, 6 સૈનિકોના મોત
ByConnect Gujarat Desk

BLAએ જણાવ્યું હતું કે, 'બલોચ લિબરેશન આર્મીના સ્વતંત્રતા સેનાનીઓએ કલાત અને તુર્બતમાં બે અલગ અલગ હુમલાઓમાં દુશ્મન પાકિસ્તાની દળોને નિશાન બનાવ્યા હતા. દુનિયા | સમાચાર

ફિલિપાઈન્સમાં 6.9 ની તીવ્રતાના જોરદાર ભૂકંપથી ભારે તબાહી, 60ના મોત
ByConnect Gujarat Desk

આ કુદરતી આફતમાં ઘણી ઇમારતો ધરાશાયી થઈ હતી જેમાં ઓછામાં ઓછા 60લોકો માર્યા ગયા હતા.  ભૂકંપના કેન્દ્ર અને અસરગ્રસ્ત વિસ્તારોની વિગતો હજુ પણ અસ્પષ્ટ છે. દુનિયા | સમાચાર

શારદીય નવરાત્રીના નવમા નોરતે કરો મા સિદ્ધિદાત્રીની પૂજા!
ByConnect Gujarat Desk

આજે શારદીય નવરાત્રીની નોમ છે. આ દિવસે દેવી સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવશે. નવરાત્રીના નવમા દિવસની પૂજા વિધિ, ભોગ, મંત્રો અને રંગ વિશે જાણો. ધર્મ દર્શન | સમાચાર

Latest Stories