અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.દ્વારા તારીખ 27મી જુલાઈ 2024ને શનિવારના રોજ મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવશે,જેના કારણે વીજ પુરવઠો બંધ કરવામાં આવશે. ગુજરાત, સમાચાર, Featured, ભરૂચ
Connect Gujarat Desk
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની લોર્ડ્સ પ્લાઝા હોટલ ખાતે ઘી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા ભરૂચ-અંકલેશ્વર ચેપ્ટર દ્વારા વર્ષ 2024-25નું બજેટ કેવું છે ગુજરાત, સમાચાર, Featured,
ભરૂચ: વાગરાને ભેરસમ પંથકના ખેતરો પાણીથી તળાવ બન્યા, ઉદ્યોગોના કારણે પાણીનો નિકાલ ન થતો હોવાના આક્ષેપ
ભરૂચના વાગરા તાલુકામાં કાર્યરત સાયખા ઔદ્યોગિક વસાહતોની મધ્યમાં આવેલ ભેરસમ ગામ તેમજ નર્મદા વસાહતમાં રહેતા ખેડૂતો તેમજ ગ્રામજનો ભારે પરેશાનીમાં મુકાયા છે. ગુજરાત, સમાચાર, Featured,
અંકલેશ્વર નગર સેવા સદનના અપક્ષ નગરસેવક બખતીયાર પઠાણે પોતાના જન્મદિવસની ખાડામાં કેક કાપી અનોખી રીતે ઉજવણી કરી હતી અને સત્તાધીશો સામે આકરા પ્રહારો કર્યા હતા ગુજરાત, સમાચાર, Featured, ભરૂચ
લાંબા સમયથી બીમાર હતા.પ્રભાત ઝાએ ભાજપમાં વિવિધ મહત્વના પદ પર કામ કર્યું હતું અને પત્રકારત્વથી તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી દેશ | Featured | સમાચાર |
રાજ્યસભાના સભ્ય શક્તિસિંહ ગોહિલે હાઈકોર્ટમાં ન્યાયાધીશોની 23 ખાલી જગ્યાઓ ભરાતી ન હોવાનો મુદ્દો સંસદમાં ઉઠાવ્યો હતો. ગુજરાત, સમાચાર, Featured,
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ખેતરોમાં ય વરસાદી પાણી ભરાયા છે, પરિણામે અમદાવાદમાં શાકભાજીની માંગ સામે આવકમાં ખાસ્સો એવો ઘટાડો થયો Featured | સમાચાર | બિઝનેસ
ભરૂચ દહેજ રોડ પર અટાલી ગામ નજીક કંપનીના કર્મચારીઓને લઈને જઈ રહેલ ખાનગી બસ પલટી જતા દોડધામ મચી જવા પામી હતી ગુજરાત, સમાચાર, Featured,
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 25 માં કારગિલ વિજયદિવસના અવસરે કારગિલ યુદ્ધ સ્મારક પર બહાદુર બલિદાનિઓ ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. દેશ , સમાચાર, Featured,
સમાચાર, ભરૂચના નેત્રંગ તાલુકાના ખરેઠા ગામ ખાતે ત્રણ વર્ષના બાળકને ખૂબ તાવ અને ખેચ આવતા તેમાં ચાંદીપુરા વાયરસ જેવા લક્ષણો દેખાતા તાત્કાલિક ધોરણે બાળકને સારવાર માટે વડોદરાની ગોત્રી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો