• ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
  • ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
Authors

Powered by

ભરૂચ : સ્થાનિક વાહનચાલકોને ટોલમાંથી મુકિત આપવાની માંગ, જુઓ કોણે આપ્યું આવેદનપત્ર

author-image
By Connect Gujarat 31 Dec 2020 in Featured સમાચાર
New Update
ભરૂચ : સ્થાનિક વાહનચાલકોને ટોલમાંથી મુકિત આપવાની માંગ, જુઓ કોણે આપ્યું આવેદનપત્ર

દેશમાં પહેલી જાન્યુઆરીથી તમામ ટોલનાકા ખાતે ફાસ્ટટેગ ફરજિયાત કરી દેવામાં આવશે ત્યારે ભરૂચના વાહનચાલકોએ પણ મુલદ ટોલ પ્લાઝા ખાતે ટોલ ભરવો પડશે. સ્થાનિક વાહનોને ટોલમાંથી મુકિત આપવાની માંગ સાથે આમ આદમી પાર્ટીએ તંત્ર વાહકોને આવેદનપત્ર આપ્યું છે.

ભરૂચની ઝાડેશ્વર ચોકડી પાસે આવેલાં ટોલપ્લાઝાને ટ્રાફિકની સમસ્યાને લઇ બંધ કરી દેવાયું હતું પણ નર્મદા નદી પર કેબલ બ્રિજ બની ગયાં બાદ મુલદ નજીક નવું ટોલ પ્લાઝા બનાવવામાં આવ્યું છે. મુલદ ટોલ પ્લાઝા ખાતે જન આંદોલન બાદ ભરૂચના સ્થાનિક વાહનોને ટોલમાંથી મુકિત આપવામાં આવી છે પણ હવે ફરીથી ટોલનો મુદ્દો ગાજી રહયો છે. પહેલી જાન્યુઆરીથી દરેક ટોલ પ્લાઝા ખાતે ફાસ્ટેગ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. ભરૂચના સ્થાનિક વાહન ચાલકોએ પણ મુલદ ટોલ પ્લાઝા ખાતે ટોલ ભરવો પડશે. ટોલમાંથી માફી બાબતે યુથ કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટીએ પણ મોરચો ખોલ્યો છે. આમ આદમી પાર્ટીના આગેવાનો તથા કાર્યકરો ટોલ માફી તથા શહેરની વિવિધ સમસ્યાઓ અંગે તંત્રવાહકોને આવેદનપત્ર આપ્યું હતું.

#Bharuch Police #Bharuch News #Bharuch SP #Aam Aadmi Party #Bharuch Collector #Bharuch #AAP News #Bharuch Samachar #Toll Tax News
Related Articles
Latest Stories
ICC દ્વારા WOMEN'S T20 વર્લ્ડકપનું શિડ્યૂલ કરાયું જાહેર, કુલ 12 ટીમો લેશે ભાગ logo logo
LIVE

ICC દ્વારા WOMEN'S T20 વર્લ્ડકપનું શિડ્યૂલ કરાયું જાહેર, કુલ 12 ટીમો લેશે ભાગ

01
Share
Twitter Share Whatsapp LinkedIn
  • 02

    રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી ત્રણ કલાકમાં ભારેથી મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરાઇ

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 03

    ભરૂચ: પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ પૂર્વ CM વિજય રૂપાણીને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા, શોકસભાનું કરાયુ આયોજન

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 04

    સુરત : ડાયમંડના કારખાનામાંથી રફ હીરાની ચોરીનો ભેદ ઉકેલાયો,પોલીસે પૂર્વ કારીગર સહિત ત્રણ આરોપીની કરી ધરપકડ

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 05

    અંકલેશ્વરના સુનિલ દેસાઈએ રસાયણશાસ્ત્રમાં પીએચડીની ડિગ્રી મેળવી, 3 સંશોધન પત્રો પ્રકાશિત કર્યા

    Share
    Twitter Share Whatsapp LinkedIn
Read the Next Article
Powered by

Readers accessing connectgujarat.com are believed to abide by terms & conditions of our website.


Subscribe to our Newsletter!



Quick Links

  • Disclaimer
  • Privacy Policy
  • Advertisement
  • Submit Your Story
  • Contact Us
  • English Site

Latest Stories

  • ICC દ્વારા WOMEN'S T20 વર્લ્ડકપનું શિડ્યૂલ કરાયું જાહેર, કુલ 12 ટીમો લેશે ભાગ
  • રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી ત્રણ કલાકમાં ભારેથી મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરાઇ
  • ભરૂચ: પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ પૂર્વ CM વિજય રૂપાણીને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા, શોકસભાનું કરાયુ આયોજન
  • સુરત : ડાયમંડના કારખાનામાંથી રફ હીરાની ચોરીનો ભેદ ઉકેલાયો,પોલીસે પૂર્વ કારીગર સહિત ત્રણ આરોપીની કરી ધરપકડ
  • અંકલેશ્વરના સુનિલ દેસાઈએ રસાયણશાસ્ત્રમાં પીએચડીની ડિગ્રી મેળવી, 3 સંશોધન પત્રો પ્રકાશિત કર્યા
  • બ્લડ રિપોર્ટ ઠીક છે, પણ શરીરમાં નબળાઈ છે? તો આ એક એનિમિયા રોગ હોય શકે છે.
  • અંકલેશ્વર: ઉટીયાદરા ગામની શીલાલેખ સોસા.માંથી રૂ.3 લાખનો દારૂ ઝડપાવવાના મામલે કુખ્યાત આરોપીની ધરપકડ
  • રેલ્વેમાં નોકરી મેળવવાની સુવર્ણ તક, 6374 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે
  • ભરૂચ: શ્રવણચોકડી નજીકનો માર્ગ બિસ્માર બનતા 20 સોસાયટીના રહીશો મુશ્કેલીમાં, આંદોલનના એંધાણ


© Copyrights 2024. All rights reserved.

Powered by